આ વાંચી ને તમે તમારી દીકરી ને સ્વામિનારાયણ ના ઘર માં કદી નહિ પરણાવશો

એક યુવતી એ અમારા page ધ્વારા અમને contact કર્યું અને એની સ્વામિનારાયણ સંપ્રદાય, Yogi Divine Society, માં એનું લગ્ન જીવન કેવું પસાર થઇ રહ્યું છે એ જણાવ્યું અને કેવી રીતે ધર્મ બદલવા માટે  જબરજસ્તી કરવામાં આવે છે. Yogi Divine Society ના સાધુ હરિ પ્રસાદ સ્વામી છે જે સોખડા, ગુજરાત માં આવેલું છે. Yogi Divine Society BAPS માં થી અલગ પડેલો સ્વામિનારાયણ પંથ છે. યુવતી... Continue Reading →

Featured post

શુ સ્વામિનારાયણ ભગવાન છે? ના, સ્વામિનારાયણ ભગવાન નથી. જાણવા ક્લિક્ક કરો.

હિંદુ ધર્મ મા ૪ યુગો વિશે જણાવ્યુ છે: સત્યા યુગ, ત્રેતા યુગ, દાવ્પાર યુગ અનેે કલિ યુગ. અત્યારે માનવ જીવન કલિ યુુુગ મા જિવી રહ્યો છે. ભૂતકાળ મા બવ એવા થાઇ ગયા અને ભવિશ્યા મા પણ બવ જે જન્મ લેેેેસેે જે એમનેે ભગવાન ગણાવસે. પણ માનવ જિવને ભગવાન શુુ છે એ જાણવુ જોઈએ.  આજેે હિંદુ ધર્મ ની થોદીક... Continue Reading →

Featured post

FBI raids BAPS Temple located in New Jersey

We have been telling people for years that BAPS Swaminarayan Sampraday is a big fraud. In our website, facebook and Instagram; we have telling the true stories for years. From all the things you can imagine, they do money laundering, human trafficking, they take away passport of their workers, they show Sanatan Dharma's god inferior... Continue Reading →

માળા ફેરવે મહંત અને વરસાદ ચાલુ થાય Australia માં

દુનિયા એક અદભુત નજારો છે. સુરત માં બેઠેલા BAPS સ્વામિનારાયણ સંપ્રદાય ના મહંત સ્વામી એ માળા ફેરવનાના ફળ રૂપે Australia ના જંગલો માં લાગેલી આગ પર વરસાદ પાડવાનો ચાલુ થઈ ગયો. તાજેતરમાં જ નિવૃત થયેલા IPS અધિકારી રમેશ સવાણીએ એ પોલીસ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે મોટા ખુલાસા કર્યા હતા ત્યારે ચર્ચામાં આવ્યા હતા.આજે ફરી તેમણે... Continue Reading →

શ્લોક સંબંધ – સ્વામિનારાયણ શિક્ષાપત્રી

આ બ્લોગમાં BAPS શિક્ષાપત્રી અને મૂળ સ્વામિનારાયણ શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક વચ્ચેનો સંબંધ રજુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા શ્લોકોમાં આ સંબંધ કેવી રીતે મેળવવો તે પણ સમજાવવામાં આવેલ છે. BAPS શિક્ષાપત્રીમાં શ્લોકના ક્રમાંક મૂળ શિક્ષાપત્રી કરતા અલગ છે. આ વાત સમજવા માટે આપણે ઉદાહરણ તરીકે BAPS શિક્ષાપત્રી નો શ્લોક ક્રમાંક 213 જોઈએ.  આ પંક્તિ... Continue Reading →

સ્વામિનારાયણ ના મૂળ સંપ્રદાય ના કૌશલ્યપ્રસાદ ની ગુંડાગીરી: વૃદ્ધ ટ્રસ્ટી ને માર માર્યો

કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે સ્વામિનારાયણ ના સ્વહસ્તે સ્થાપેલ મંદિર છે, એ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય ના આચાર્ય કૌશલ્યપ્રસાદ એ 6 ગુંડાઓ ને મોકલી ને મંદિર ના વૃદ્ધ ટ્રસ્ટી ને માર માર્યો. કાલુપુર સ્વામિનારાયણ મંદિર વાસ્તવ માં 800 કરોડો ના ખર્ચે અમેરિકા માં મંદિર બનાવા જઈ રહ્યું છે, એ મંદિર ના હિસાબ માં ગોટાળા નીકળતા ગાંડાભાઈ એ... Continue Reading →

આ બ્રહ્માંડના સર્વજીવને ખવરાવવું તે કરતા એક ભગવદીને જમાડવો તે અધિક છે – અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

ભૂખ્યા ને ભોજન અને તરસ્યા ને પાણી આ વાત સ્વામિનારાયણ સંપ્રદાય ને લાગુ નથી પડતી; ઉલ્ટાનું ગરીબ ને જમાડ્યા કરતા અમને પેલા જમાડો

રાજા હરિશ્ચંદ્ર – રાજા જેણે પોતાની પત્ની અને પુત્ર ને ધર્મ બચવા વેચ્યા

હરિષચંદ્ર સ્ટોરી - પ્રાચીન ભારતીય ઇતિહાસમાં રાજા હરિષચંદ્ર સત્ય અને સદ્ગુણનું પ્રતીક છે. તેઓ તેમના સત્ય અને પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. તેમના રાજસુય યજ્ઞ માટે દીક્ષા આપવા માટે ઋષિ વિશ્વામિત્રને તેમની પ્રતિબદ્ધતાને કારણે, તેમણે તેમની પત્ની અને તેમના પુત્ર સહિતની બધી જ વસ્તુઓ આપી હતી. રાજા હરિષચંદ્રની ઘણી વાર્તાઓ છે પરંતુ સૌથી જાણીતી વાર્તા માર્કંદેય પુરાણ... Continue Reading →

સ્વામિનારાયણ છોડો અંધશ્રદ્ધા ત્યાગો

મોરારી બાપુ નું સ્લોગન "સત્ય, પ્રેમ, કરુણા"; એમાં સત્ય છે શ્રી રામ, પ્રેમ છે શ્રી કૃષ્ણ, અને કરુણા છે મહાદેવ; આ ત્રણે થી પાર એવા સર્વોપરી સ્વામિનારાયણ એ અંધશ્રદ્ધા નું પ્રતીક છે. BAPS સંપ્રદાય ના મહંત સ્વામી એમના અનુયાયી ઓ માં અંધશ્રદ્ધા ફેલાઈ રહ્યા છે, 29-7-2018 ના રોજ, નીચે ફોટો મુકેલ છે તેમ મહંત સ્વામી માં... Continue Reading →

Never marry your daughter in Swaminaryan family

Recently, girl contacted our facebook group with her story regarding swaminarayan sampraday, Yogi Divine Society (YDS), which is run by Hari Prasad Swami located at Sokhada. YDS was separated from BAPS, but has the same ideology of BAPS. Below images portrays her ruined life in swaminarayan family. To protect girl's identity, girl's name had been... Continue Reading →

Vishnu Sahastra Namavali | 1000 names of Vishnu | 1000 names of Narayan

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥ Shri Ganeshay Namah: 1 ॐ श्री विश्वस्मै नमः। OM Shri Vishvsme Namah 2 ॐ श्री विष्णवे नमः। OM Shri Vishnve Namah 3 ॐ श्री वषट्काराय नमः। OM Shri Vashatkaray Namah 4 ॐ श्री भूतभव्यभवत्प्रभवे नमः। OM Shri Bhootbhavyabhavprabhve Namah 5 ॐ श्री भूतकृते नमः। OM Shri Bhootkrute Namah 6 ॐ श्री भूतभृते नमः।... Continue Reading →

Beautiful Morning Bhajan: Tora Man Darpan Kehalaye with lyrics

https://www.youtube.com/watch?v=yJ6pf5InJk0&feature=youtu.be तोरा मन दरपन कहेलाये, तोरा मन दरपन कहेलाये भले बूरे सारे कर्मो को, देखे और दिखाये...तोरा मन(2) मन हि देवता, मन हि इश्वर, मन से बडा ना कोइ...(2) मन उजियाला जब जब फ़ेले, जग उजियाला होये इस उजाले दर्पण पर प्राणी, घूल डाल ना पाये...तोरा मन(2) सुख कि कलिया, दुख के कान्टे, मन सबका आधार...(2) मन से कोइ... Continue Reading →

Up ↑